મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદના શરણેશ્વર તળાવમાં ડૂબી જવાથી આધેડનું મોત


SHARE











હળવદના શરણેશ્વર તળાવમાં ડૂબી જવાથી આધેડનું મોત

હળવદમાં આવેલ શરણેશ્વર તળાવમાં ડૂબી જવાના કારણે આધેડનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પી.એમ.માટે હળવદની સિવિલ હોસ્પિટલે લઈને ગયા હતા અને અકસ્માતનાં આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં શરણેશ્વર મંદિર નાકા પાસે રહેતા પરેશભાઈ જગદીશભાઈ રાઠોડ જાતે દરજી (ઉંમર ૫૦) શરણેશ્વર તળાવમાં કોઈ કારણોસર ડૂબી ગયા હતા જેથી કરીને આ બનાવની તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા ત્યાં આવી હતી અને તળાવમાં પડી ગયેલા પરેશભાઈ રાઠોડના બોડીને તરવૈયાઓએ બહાર કાઢતા તેને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત બનાવની નોંધ કરી રહ્યા આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News