મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં પીએમ કિશાન યોજના હેઠળ eKYC માટેની સમય મર્યાદા લંબાવાઇ


SHARE

















મોરબી જીલ્લામાં પીએમ કિશાન યોજના હેઠળ eKYC માટેની સમય મર્યાદા લંબાવાઇ

આગામી વર્ષ ૨૦૨૨-૨૩ થી PMKISAN યોજના હેઠળ નોંધયેલ તમામ ખેડુત પરિવારોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો અબાધિત રીતે મળતો રહે તેવા ઉમદા હેતુથી ખેડુતોના વિશાળ હિતને ધ્યાને રાખી eKYC માટેની સમયમર્યાદા તારીખ ૩૧-૦૭-૨૦૨૨ સુધી લંબાવામાં આવી છે. તમામ નોંધાયેલ ખેડુતોને PMKISAN (https://pmkisan.gov.in/) પોર્ટલ પર Farmers Corner માં eKYC વિકલ્પ પસંદ કરી પોતાની આધાર સંલગ્ન OTP ખરાઇ વહેલી તકે પુર્ણ કરવા જણાવાયું છે.

બાયોમેટ્રીક ખરાઇ માટે નજીકના સીએસસી કેન્દ્રનો સંપર્ક કરવો. વધુ જાણકારી માટે PM-Kisan Helpline No. 155261/011-24300606 અથવા પોતાના ગ્રામસેવક, તલાટી, ખેડૂતમિત્ર કે વીસીઇ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી જીલ્લા પંચાયત મોરબીની યાદીમાં જણાવાયું છે.




Latest News