ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના જોધપર ખારી, મહીકા  સહિતના વિસ્તારમાં વરસાદી છાંટા પડયા


SHARE













વાંકાનેરના જોધપર ખારી, મહીકા  સહિતના વિસ્તારમાં વરસાદી છાંટા પડયા

(શાહરૂખ ચૌહાણ દ્વારા) ગુજરાતમાં ચોમાસુ સક્રિય થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વાતાવરણમાં પલટો છેલ્લા ઘણા દિવસોથી મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે અને વરસાદી વાદળો પણ બંધાતા હોય તેવું દેખાઈ રહ્યું છે તેવામાં મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા જોધપર ખારી અને મહીકા ગામ તેમજ તેની આસપાસના વિસ્તારમાં મંગળવારે વરસાદી છાંટા પડયા હતા જેથી કરીને ગરમીમાંથી સ્થાનિક લોકોને રાહત મળી હતી અને હજુ પણ વરસાદી વાતાવરણ છે તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લાના આજુબાજુના વિસ્તારની અંદર દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને ગરમીમાં રાહત દેખાઈ રહી છે તેમજ વરસાદી વાતાવરણ ધીમેધીમે બનતું હોય તેવો પણ નજારો જોવા મળી રહ્યો છે ત્યારે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદી છાંટા પડયા છે માટે હવે મેઘરાજા મનમુકીને આગામી દિવસોમાં વરસે તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે






Latest News