મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના જોધપર ખારી, મહીકા  સહિતના વિસ્તારમાં વરસાદી છાંટા પડયા


SHARE











વાંકાનેરના જોધપર ખારી, મહીકા  સહિતના વિસ્તારમાં વરસાદી છાંટા પડયા

(શાહરૂખ ચૌહાણ દ્વારા) ગુજરાતમાં ચોમાસુ સક્રિય થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વાતાવરણમાં પલટો છેલ્લા ઘણા દિવસોથી મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે અને વરસાદી વાદળો પણ બંધાતા હોય તેવું દેખાઈ રહ્યું છે તેવામાં મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા જોધપર ખારી અને મહીકા ગામ તેમજ તેની આસપાસના વિસ્તારમાં મંગળવારે વરસાદી છાંટા પડયા હતા જેથી કરીને ગરમીમાંથી સ્થાનિક લોકોને રાહત મળી હતી અને હજુ પણ વરસાદી વાતાવરણ છે તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લાના આજુબાજુના વિસ્તારની અંદર દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને ગરમીમાં રાહત દેખાઈ રહી છે તેમજ વરસાદી વાતાવરણ ધીમેધીમે બનતું હોય તેવો પણ નજારો જોવા મળી રહ્યો છે ત્યારે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદી છાંટા પડયા છે માટે હવે મેઘરાજા મનમુકીને આગામી દિવસોમાં વરસે તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે






Latest News