મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના ઘુળકોટ ગામે દેવી ભાગવત પારાયણનું શ્રોતાઓને રસપાન કરાવતા શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ


SHARE











મોરબીના ઘુળકોટ ગામે દેવી ભાગવત પારાયણનું શ્રોતાઓને રસપાન કરાવતા શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ

મોરબી તાલુકાના આમરણ ગામ પાસે આવેલા ઘુળકોટ ગામે તા.૬ થી ૮ સુધી ત્રણ દિવસીય દેવી ભાગવત પારાયણ અને દેવી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને દેવી ભાગવત પારાયણનું શ્રોતાઓને વ્યાસપીઠ ઉપરથી મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ દ્વારા રસપાન કરાવવામાં આવી રહ્યું છે અને છેલ્લા દિવસે મહાયજ્ઞ શાસ્ત્રીજી ગિરધરભાઈ જાનીની અધ્યક્ષતામાં યોજાવાનો છે તેમજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે જેથી કરીને ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે






Latest News