મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ઘુળકોટ ગામે દેવી ભાગવત પારાયણનું શ્રોતાઓને રસપાન કરાવતા શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ


SHARE











મોરબીના ઘુળકોટ ગામે દેવી ભાગવત પારાયણનું શ્રોતાઓને રસપાન કરાવતા શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ

મોરબી તાલુકાના આમરણ ગામ પાસે આવેલા ઘુળકોટ ગામે તા.૬ થી ૮ સુધી ત્રણ દિવસીય દેવી ભાગવત પારાયણ અને દેવી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને દેવી ભાગવત પારાયણનું શ્રોતાઓને વ્યાસપીઠ ઉપરથી મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ દ્વારા રસપાન કરાવવામાં આવી રહ્યું છે અને છેલ્લા દિવસે મહાયજ્ઞ શાસ્ત્રીજી ગિરધરભાઈ જાનીની અધ્યક્ષતામાં યોજાવાનો છે તેમજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે જેથી કરીને ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે






Latest News