મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ઘુળકોટ ગામે દેવી ભાગવત પારાયણનું શ્રોતાઓને રસપાન કરાવતા શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ


SHARE

















મોરબીના ઘુળકોટ ગામે દેવી ભાગવત પારાયણનું શ્રોતાઓને રસપાન કરાવતા શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ

મોરબી તાલુકાના આમરણ ગામ પાસે આવેલા ઘુળકોટ ગામે તા.૬ થી ૮ સુધી ત્રણ દિવસીય દેવી ભાગવત પારાયણ અને દેવી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને દેવી ભાગવત પારાયણનું શ્રોતાઓને વ્યાસપીઠ ઉપરથી મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ દ્વારા રસપાન કરાવવામાં આવી રહ્યું છે અને છેલ્લા દિવસે મહાયજ્ઞ શાસ્ત્રીજી ગિરધરભાઈ જાનીની અધ્યક્ષતામાં યોજાવાનો છે તેમજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે જેથી કરીને ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે




Latest News