મોરબીની નવયુગ કોલેજમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓના સ્વાગતોત્સવ કાર્યક્રમમાં સાંઇરામ દવેનું પ્રેરક ઉદ્બોધન મોરબીના નાગડાવાસ પાસેનો બનાવ રીક્ષા ભેંસની સાથે અથડાતા બે લોકો સારવારમાં મોરબી નજીક કારખાના સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટેકથી મોત મોરબી તાલુકા સેવા સદન ખાતે એજન્સીના સ્ટાફને બેસવા માટેની જગ્યા ન ફાળવતા સ્ટેમ્પ પેપર મળવાનું બંધ !: અરજદારો હેરાન મોરબી શહેર-તાલુકામાં દારૂની ત્રણ રેડ: બે મહિલા સહિત ત્રણ આરોપી 63 બોટલ દારૂ સાથે પકડાયા ટંકારાના સરાયા-હીરાપર વચ્ચે બે બોલેરો ગાડી અથડાતાં ઘૂટું ગામે રહેતા યુવાનનું મોત: બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી માટીની આડમાં દારૂની હેરાફેરી: વાંકાનેર તાલુકામાં હોટલના ગ્રાઉન્ડમાંથી 816 બોટલ દારૂ ભરેલ ટ્રક ટ્રેલર ઝડપાયું, 29.34 લાખના મુદામાલ સાથે બે પકડ્યા, બેની શોધખોળ વાંકાનેરમાં પત્રકાર ભાટી એન. ઉપર ધારાસભ્યએ હુમલો કર્યાનો આક્ષેપ: મોબાઇલમાં લીધેલ વિડીયો ડીલીટ કર્યો છે, કોઈ મારામારી કરલે નથી: જીતુભાઈ સોમાણી
Breaking news
Morbi Today

વાંકાનેરના ચંદ્રપુર-ભાટિયા સોસાયટીમાં નર્મદાનું મીઠું પાણી આપવાની માંગ સાથે આંદોલન


SHARE

















વાંકાનેરના ચંદ્રપુર-ભાટિયા સોસાયટીમાં નર્મદાનું મીઠું પાણી આપવાની માંગ સાથે આંદોલન

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરની ચંદ્રપુર ગ્રામ પંચાયત હેઠળ આવતી ચંદ્રપુર અને ભાટિયા સોસાયટીમાં નર્મદાનું પાણી પીવા માટે લોકોને આપવામાં આવતું નથી જેથી કરીને લોકોની  સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે ત્યારે લોકોને પીવા માટેનું શુદ્ધ પાણી આપવામાં આવે તેવી માંગ સાથે આજથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

ચંદ્રપુર અને ભાટિયા સોસાયટીમાં લોકોને પાણી માટે અન્યાય કરવામાં આવે છે તેવા આક્ષેપ સાથે આજથી લોકોને સાથે રાખીને સ્થાનીક આગેવાનો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને પીવા લાયક પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વધુમાં લોકોએ જણાવ્યુ છે કે,સમસ્યા ઉકેલવા માટે અગાઉ પાણી પુરવઠા વિભાગ, તાલુકા પંચાયત કચેરી તેમજ અન્ય અનેક જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે પણ લોકો પગલાં લેવામાં આવેલ નથી અને લોકો પાણી માટે હેરાન થાય છે માટે નાછૂટકે આંદોલન કરવામાં આવ્યું છે.




Latest News