મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી વિહિપ અને બજરંગ દળ દ્વારા દેશમાં હિંસા ફેલાવતા કટ્ટરવાદીઓ સામે પગલાં લેવાની માંગ


SHARE











મોરબી વિહિપ અને બજરંગ દળ દ્વારા દેશમાં હિંસા ફેલાવતા કટ્ટરવાદીઓ સામે પગલાં લેવાની માંગ

દેશમાં કટ્ટરવાદીઓ અને તેના સંગઠનો દ્વારા હિંસા કરવામાં આવી રહી છે અને નિર્દોષ લોકો ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને હિંદુઓના શોભાયાત્રા કે અન્ય ધાર્મિક પ્રસંગો ઉપર હુમલા કરનારા શખ્સોની સામે પગલાં લેવાની માંગ કરેલ છે

મોરબી વિહિપ અને બજરંગ દળ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટરને આવેદનપત્ર આપ્યું છે અને દેશમાં હિન્દૂઓના કાર્યક્રમોમાં કટ્ટરવાદીઓ હુમલા કરીને હિંસા ફેલાવે છે અને ઇરાદે સાથે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવે છે અને પછી કટ્ટરવાદીઓ નિર્દોષને ટાર્ગેટ કરીને હુમલા કરે છે જેથી દેશને નુકશાન પહોંચાડનાર શખ્સોની સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News