મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી વિહિપ અને બજરંગ દળ દ્વારા દેશમાં હિંસા ફેલાવતા કટ્ટરવાદીઓ સામે પગલાં લેવાની માંગ


SHARE











મોરબી વિહિપ અને બજરંગ દળ દ્વારા દેશમાં હિંસા ફેલાવતા કટ્ટરવાદીઓ સામે પગલાં લેવાની માંગ

દેશમાં કટ્ટરવાદીઓ અને તેના સંગઠનો દ્વારા હિંસા કરવામાં આવી રહી છે અને નિર્દોષ લોકો ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને હિંદુઓના શોભાયાત્રા કે અન્ય ધાર્મિક પ્રસંગો ઉપર હુમલા કરનારા શખ્સોની સામે પગલાં લેવાની માંગ કરેલ છે

મોરબી વિહિપ અને બજરંગ દળ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટરને આવેદનપત્ર આપ્યું છે અને દેશમાં હિન્દૂઓના કાર્યક્રમોમાં કટ્ટરવાદીઓ હુમલા કરીને હિંસા ફેલાવે છે અને ઇરાદે સાથે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવે છે અને પછી કટ્ટરવાદીઓ નિર્દોષને ટાર્ગેટ કરીને હુમલા કરે છે જેથી દેશને નુકશાન પહોંચાડનાર શખ્સોની સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News