કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો મોરબી જીલ્લામાં રેડ કરીને 3 બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા અટકાવાયા નેશનલ ડોક્ટર્સ ડે: મોરબી મહાપાલિકા-આઇએમએ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વજનની સ્મૃતિમાં શહીદ પરિવારો- અનાથ દિકરીઓની ફી માટે ૧૪ લાખ ઉઘરેજા પરિવારે અર્પણ કર્યા


SHARE

















મોરબીમાં સ્વજનની સ્મૃતિમાં શહીદ પરિવારો- અનાથ દિકરીઓની ફી માટે ૧૪ લાખ ઉઘરેજા પરિવારે અર્પણ કર્યા

ઘણા બધા લોકોએ જીવન જ એવું જીવતા હોય છે કે, એ મૃત્યુ પછી પણ તેના કર્મોની સુવાસ ફેલાતી હોય છે. આવા જ એક સ્વજન સ્વ. મહેશભાઈ કેસવજીભાઈ ઉઘરેજા(ચંદન હાર્ડવેર)નું એક વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું જેથી ઉઘરેજા પરિવારે તેને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે કીર્તિદાન ગઢવીનો લોક ડાયરો યોજી શહીદ પરિવારો અને અનાથ દીકરીઓના અભ્યાસ માટે કાર્ય કરતા સેવા એ જ સંપત્તિના ચેરમેન અજય લોરીયાને  ૧૪.૧૪ લાખની રકમ અર્પણ કરેલ છે ત્યારે અર્જુનભાઇ મહેશભાઈ ઉઘરેજા સહિતના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા




Latest News