મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વજનની સ્મૃતિમાં શહીદ પરિવારો- અનાથ દિકરીઓની ફી માટે ૧૪ લાખ ઉઘરેજા પરિવારે અર્પણ કર્યા


SHARE











મોરબીમાં સ્વજનની સ્મૃતિમાં શહીદ પરિવારો- અનાથ દિકરીઓની ફી માટે ૧૪ લાખ ઉઘરેજા પરિવારે અર્પણ કર્યા

ઘણા બધા લોકોએ જીવન જ એવું જીવતા હોય છે કે, એ મૃત્યુ પછી પણ તેના કર્મોની સુવાસ ફેલાતી હોય છે. આવા જ એક સ્વજન સ્વ. મહેશભાઈ કેસવજીભાઈ ઉઘરેજા(ચંદન હાર્ડવેર)નું એક વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું જેથી ઉઘરેજા પરિવારે તેને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે કીર્તિદાન ગઢવીનો લોક ડાયરો યોજી શહીદ પરિવારો અને અનાથ દીકરીઓના અભ્યાસ માટે કાર્ય કરતા સેવા એ જ સંપત્તિના ચેરમેન અજય લોરીયાને  ૧૪.૧૪ લાખની રકમ અર્પણ કરેલ છે ત્યારે અર્જુનભાઇ મહેશભાઈ ઉઘરેજા સહિતના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા






Latest News