ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિતના હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો


SHARE













મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિતના હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા પોતાનું સમગ્ર હોદ્દેદાર માળખું વિખેરી નાખીને એક નવું માળખાનું પ્રથમ લિસ્ટ તાજેતરમાં જાહેર કરેલ જેમાં મોરબી જિલ્લા પ્રમુખ તરીકે વસંતભાઈ ગોરીયા, ગુજરાત પ્રદેશ ઉદ્યોગ વિંગના ઉપપ્રમુખ તરીકે ગીરીશભાઈ પેથાપર તેમજ વિધાન સભા સંગઠન મંત્રી તરીકે પરેશ પારીઆ, રાજેશ હરણીયા, હીરાભાઈ કાનગડ, હાજીશા કટિયાની નિમણુંક કરવામાં આવેલ છે ત્યાર બાદ આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ ખાતે શપથગ્રહણ સમારોહ યોજી તમામને પ્રદેશથી જવાબદારી સોંપવામાં આવી છે જેના કારણે આમ આદમી પાર્ટી મોરબીના કાર્યકતાઓ દ્વારા અવની ચોકડી, કેનાલ રોડ, મોરબી ખાતે આવેલ પાર્ટી ઓફિસ ખાતે સન્માન સમારોહ રાખવામાં આવેલ હતો સૂત્રો માંથી મળતી માહિતી મુજબ આગામી ૨૬ તારીખના રોજ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાત માંથી ૩૦૦૦ યોદ્ધાઓ ને સર્કલ ઈન્ચાર્જ ની જવાબદારી આપવામાં આવશે જેમાં મોરબી માળીયા વિધાનસભા માંથી ૩૦ થી ૪૦ યુવાનોને પાર્ટી જવાબદારી આપશે.






Latest News