ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ


SHARE













વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

(શાહરૂખ ચૌહાણ) આગામી દિવસોમ ઈદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે કોમી એખલાસ ભરેલા વાતાવરણમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે તે માટે વાંકાનેર સિટી પોલીસે સ્ટેશનમાં ડીવાયએસપી મુનાફખાન પઠાણની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી ત્યારે ડીવાયએસપીઈદના તહેવારની શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવે તેના માટેની પોલીસ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે અને પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામા આવશે આ બેઠકમાં વાંકાનેર ધારાસભ્ય મોહમ્મદજાવીદ પીરજાદા, ભાજપના આગેવાન ધમભા ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ, ઝાકીરભાઇ બ્લોચ, ભીખાભાઈ મકવાણા જલાભાઇ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે કોમી એખલાસના વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરવામાં આવે તેના માટે ચર્ચા કરવામાં આવી હતી






Latest News