ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન દ્વારા જગન્નાથ રથયાત્રાનુ આયોજન


SHARE













મોરબીમાં આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન દ્વારા જગન્નાથ રથયાત્રાનુ આયોજન

આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોનના મોરબી કેન્દ્ર દ્વારા ૯ જુલાઈને શનિવારે વિશ્વ પ્રસિધ્ધ જગન્નાથ ભગવાનની રથયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું છે જે રથયાત્રા બપોરે ૩ વાગ્યા થી રવાપર ચોકડી વિસ્તારથી શરુ થશે અને ગાંધીચોકથી ઉમીયા સર્કલ થઇને રવાપર ચોકડી પહોંચશે.

આ રથયાત્રામા ભગવાન જગન્નાથ તેમના મોટાભાઈ બલદેવ અને બહેન સુભદ્રાની સાથે વિશાળ રથ ઉપર બિરાજમાન થશે અને નગરભ્રમણ કરશે ત્યારે ભક્તજનો દ્વારા ભગવાનના રથ ખેંચવામાં આવશે. અને રથ દોરવાની મોટી મહિમા શાસ્ત્રોમા ઉલ્લેખીત છે. ત્યારે વડોદરા, જામનગર, રાજકોટની સાથે રશિયા, કઝાકિસ્તાન તથા યુક્રેનથી ભક્તો આ રથયાત્રામાં વિશેષ ઉપસ્થિત રહેશે. અને રથયાત્રા સમાપન પછી દરેક ભક્તજનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા આયોજકો દ્વારા રાખવામા આવી છે જેથી કરીને આ ધાર્મિક પ્રસંગમાં વધુમાં વધુ લોકોને જોડાવા માટે આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોનના મોરબી કેન્દ્રના સંચાલકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે






Latest News