મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે પ્રસાદ યોજી સતવારા યુવાને કરી જન્મદિનની ઉજવણી


SHARE









મોરબીના જલારામ મંદિરે પ્રસાદ યોજી સતવારા યુવાને કરી જન્મદિનની ઉજવણી

મોરબીના જલારામ પ્રાર્થના મંદિરે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા સતવારા સમાજના અગ્રણી મયુરભાઈ દયારામભાઈ કંઝારીયા દ્વારા તેમના ૩૭માં જન્મદીનની ઉજવણીના ભાગ રૂપે સદાવ્રતમા મહાપ્રસાદ યોજીને સેવાકીય કામ સાથે જન્મદિન ઉજવાયો હતો આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણીભાવીનભાઈ ઘેલાણીનિર્મિત કક્કડચિરાગ રાચ્છઅનિલભાઈ રાચ્છહસુભાઈ પંડિતપપ્પુભાઈ ચંડીભમરદીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ તેની સેવાને બિરદાવી હતી






Latest News