મોરબી નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરાઈ મોરબીની GMERS જનરલ હોસ્પિટલમાં 20 વર્ષની યુવતીની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી મોરબી: NMMS 2025-2026 ની પરીક્ષામાં વનાળિયા પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ મોરબીના લીલાપર ગામ નજીક પુલ પાસે વળાંકમાં છકડો રીક્ષાએ મારી પલટી: બનાવનો વિડિયો વાયરલ મોરબી જીલ્લામાં ધો. 10-12 માં કુલ 22,870 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, પરિક્ષા સમિતિની બેઠક યોજાઇ મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રી નિમિતે આજથી બે દિવસીય મેળો શરૂ: રાઈડસ-પાર્કિંગના ભાવનું બાંધણું કરાયું વાંકાનેરમાં ઈલેક્ટ્રિક શૉક લાગવાથી ગંભીર બનેલા ૮ માસના માસુમ બાળક માટે ૧૦૮ બની દેવદૂત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રિમંદિર ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા રામલલા કી માતા નાટક યોજાયુ


SHARE













મોરબીમાં ત્રિમંદિર ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા રામલલા કી માતા નાટક યોજાયુ


મોરબી આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા આશ્રમ મંડળી સાથે “રામલલા કી માતા” નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું અને નવલખી રોડ ઉપર આવેલ ત્રિમંદિર ખાતે આ કાર્યક્ર્મ યોજાયો હતો જેમા રામાયણમાં કૈકેયી અને મંથરાના પાત્રને કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અને રામાયણની વાર્તાથી વિપરીત સત્ય હક્કિતને રજૂ કરવામાં આવી છે અને તેઓ રામાયણના સૌથી નિર્ણાયક પાત્રો હતા તેમણે રામની અમરત્વની પ્રાપ્તિ માટેના જે કામ કર્યું હતું તે કલાના મધ્યમથી રજૂ કરવામાં આવ્યું હતું અને આશ્રમ મંડળીના કલાકારો દ્વારા જે નાટક રજૂ કરવામાં આવ્યું હતુ તેની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે મોરબી આર્ટ ઓફ લિવિંગના ભારતિબેન અશોકભાઇ કાથરાણી સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News