મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રિમંદિર ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા રામલલા કી માતા નાટક યોજાયુ


SHARE









મોરબીમાં ત્રિમંદિર ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા રામલલા કી માતા નાટક યોજાયુ


મોરબી આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા આશ્રમ મંડળી સાથે “રામલલા કી માતા” નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું અને નવલખી રોડ ઉપર આવેલ ત્રિમંદિર ખાતે આ કાર્યક્ર્મ યોજાયો હતો જેમા રામાયણમાં કૈકેયી અને મંથરાના પાત્રને કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અને રામાયણની વાર્તાથી વિપરીત સત્ય હક્કિતને રજૂ કરવામાં આવી છે અને તેઓ રામાયણના સૌથી નિર્ણાયક પાત્રો હતા તેમણે રામની અમરત્વની પ્રાપ્તિ માટેના જે કામ કર્યું હતું તે કલાના મધ્યમથી રજૂ કરવામાં આવ્યું હતું અને આશ્રમ મંડળીના કલાકારો દ્વારા જે નાટક રજૂ કરવામાં આવ્યું હતુ તેની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે મોરબી આર્ટ ઓફ લિવિંગના ભારતિબેન અશોકભાઇ કાથરાણી સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News