માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોકોમાં ત્રિરંગાનું વિતરણ કરાયુ 


SHARE

















મોરબીમા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોકોમાં ત્રિરંગાનું વિતરણ કરાયુ

મોરબીમા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશની આન, બાન અને શાન સમા ત્રિરંગા(રાષ્ટ્રધ્વજ) ના પ્રતીક રૂપે ત્રિરંગાના ચિન્હરૂપી કલીપને મોરબી શહેરમાં જાહેર સ્થળોએ વિતરણ કરીને ત્રિરંગા અને દેશ પ્રત્યે આદરભાવ અને રાષ્ટ્રભાવના પ્રગટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા લોકોને દેશપ્રેમ અને ભાઈચારા સાથે રાષ્ટ્રહિતનીવૃત્તિ અને દ્રષ્ટિ કેળવાય તેવા હેતુથી ૧૫ મી ઓગસ્ટ આઝાદીના પર્વ નિમિતે દેશના ગર્વ અને સન્માનના પ્રતીક સમાન ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગાને ચિન્હરૂપે લગાડી રાષ્ટ્રપ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી દેશપ્રેમ જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો.




Latest News