મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના કોંગ્રેસનાં આગેવાને તલાટી મંત્રીઓની હડતાલનું નિવારણ લાવવા કરી સીએમને રજૂઆત


SHARE







મોરબીના કોંગ્રેસનાં આગેવાને તલાટી મંત્રીઓની હડતાલનું નિવારણ લાવવા કરી સીએમને રજૂઆત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માલધારી સેલના માજી ઉપપ્રમુખ દ્વારા મોરબી જિલ્લા સહિત ગુજરાતનાં તલાટીઓ હડતાળ ઉપર છે તેની વાજબી માંગણીઓને સંતોષીને હડતાળનું નિવારણ લાવવા માટે સીએમને રજૂઆત કરવામાં આવી છે

રાજ્યમાં દસ દિવસથી તલાટી કમ મંત્રીઓની સામુહિક હડતાલ ઉપર છે જેથી કરીને ગામડાના લોકો હાલમાં હેરાન થઈ રહ્યા છે અને લોકોનાં રોજિંદા કામો ખોરવાઈ ગયા છે જેમાં આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ સહિતની કામગીરી થતી નથી જેથી તલાટીઓના વાજબી પ્રશ્નોને તાત્કાલિક ઉકેલવામાં આવે અને ગામડાના લોકો હાલમાં હેરાના છે તેની હેરાનગતિને દૂર કરવામાં આવે તેવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માલધારી સેલના માજી ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ છે






Latest News