રાષ્ટ્રીય સ્વયંસેવક મોરબી દ્વારા કુટુંબ પ્રબોધન કાર્યક્રમ યોજાયો
SHARE
રાષ્ટ્રીય સ્વયંસેવક મોરબી દ્વારા કુટુંબ પ્રબોધન કાર્યક્રમ યોજાયો
ગઈ તા 2.9.2022 ના રોજ સાંજે રમણીય વાતાવરણમાં ત્રિમંદિર નવલખી રોડ મુકામે કુટુંબ પ્રબોધન કાર્યક્રમનું સુંદર આયોજન થયું.આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.સાંપ્રત સમયમાં કુટુંબ સુસંસ્કારિત અને અખંડ બને તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો.કુટુંબ પ્રબોધન સંદર્ભે પશ્ચિમક્ષેત્રના સંઘચાલક ડો.જયંતિભાઇ ભાડેસિઆએ મનનીય અને સચોટ માર્ગદર્શન આપ્યુ હતુ.આ કાર્યક્રમમાં લલિતભાઈ ભાલોડિયા, ભીમજીભાઈ અધારા, રણછોડભાઈ કુંડારિયા, મનુભાઈ કૈલા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા