મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

રાષ્ટ્રીય સ્વયંસેવક મોરબી દ્વારા કુટુંબ પ્રબોધન કાર્યક્રમ યોજાયો


SHARE















રાષ્ટ્રીય સ્વયંસેવક મોરબી દ્વારા કુટુંબ પ્રબોધન કાર્યક્રમ યોજાયો

ગઈ તા 2.9.2022 ના રોજ સાંજે રમણીય વાતાવરણમાં ત્રિમંદિર નવલખી રોડ મુકામે કુટુંબ પ્રબોધન કાર્યક્રમનું સુંદર આયોજન થયું.આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.સાંપ્રત સમયમાં કુટુંબ સુસંસ્કારિત અને અખંડ બને તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો.કુટુંબ પ્રબોધન સંદર્ભે પશ્ચિમક્ષેત્રના સંઘચાલક ડો.જયંતિભાઇ ભાડેસિઆએ મનનીય અને સચોટ માર્ગદર્શન આપ્યુ હતુ.આ કાર્યક્રમમાં લલિતભાઈ ભાલોડિયા, ભીમજીભાઈ અધારા, રણછોડભાઈ કુંડારિયા, મનુભાઈ કૈલા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા






Latest News