ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના જાણીતા એડવોકેટ અને ઉદ્યોગપતિ કિશોરભાઈ બોપલિયા પરિવારનું ગૌરવ


SHARE













મોરબીના જાણીતા એડવોકેટ અને ઉદ્યોગપતિ કિશોરભાઈ બોપલિયા પરિવારનું ગૌરવ

મોરબીમાં એડવોકેટ તરીકે કામકાજ કરતા અને સિરામીક ઉદ્યોગમાં પણ કાર્યરત એવા કિશોરભાઈ બોપલિયાના બે પુત્રો કે જેઓ નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે અને તેઓ દ્વારા તાજેતરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાએલી વિવિધ પ્રતિયોગીતાઓમાં ભાગ લઈને અવ્વલ નંબર પ્રાપ્ત કરીને બોપલિયા પરિવારનું ગૌરવ વધારે છે.જાણવા મળ્યા મુજબ કિશોરભાઈ બોપલિયાના પુત્ર ભવ્ય કે જે નવયુગ સંકુલમાં ધોરણ ચારમાં અભ્યાસ કરે છે તેણે એકપાત્રીય અભિનયમાં બીજો નંબર પ્રાપ્ત કરીને તેમજ નવયુગ સંકુલમાં જ ધોરણ નવમાં અભ્યાસ કરતા સ્મિત કિશોરભાઈ બોપલિયાએ એકપાત્રીય અભિનયમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે આમ ટંકારા તાલુકા કક્ષાએ યોજાયેલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગતના કાર્યક્રમોમાં બોપલિયા પરિવારના બંને પુત્રોએ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરીને બોપલીયા પરિવારનું ગૌરવ વધાર્યું હોય તેઓને ઠેર ઠેરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.






Latest News