મોરબીના નર્મદા બાલ ઘરની મુંબઈના લોકોએ મુલાકાત લીધી
SHARE
મોરબીના નર્મદા બાલ ઘરની મુંબઈના લોકોએ મુલાકાત લીધી
મોરબીમાં આવેલ નર્મદા બાલ ઘરના ફાઉન્ડર ટ્રસ્ટી ભરતભાઈ મેહતા તેમના પત્ની શ્રીમતી આશાબેન મેહતા, તેમના ભાભી શ્રીમતી પુર્ણિમાબેન મેહતા અને મિત્સુબેન શાહ નર્મદા બાલ ઘર તથા NBG Scientistની મુલાકાતે આવ્યા હતા જેમાં અલગ-અલગ ડિપાર્ટમેન્ટ જેવા કે ડ્રોન, 3D પ્રિન્ટર, ડિજિટલ ડ્રોઈંગ, વર્ચુયલ રિયાલીટી, બેઝિક સાયન્સ, ફોટો ગ્રામેટ્રી તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરે વિષે માહિતગાર થયા હતા અને બાળકો માટેની આ એક્ટિવિટી જોઈને પ્રભાવિત થયા હતા