માળિયા (મી) પાસે મીઠાના કારખાનામાં વીજળી પડતા બાળકનું મોત: એકને ઇજા
બ્રિટનના રાણી એલિઝાબેથના શોકમા મોરબીમાં ૧૦૮ ફૂટ ઊંચો તિરંગો અડધી કાઠીએ ફરકાવ્યો
SHARE
બ્રિટનના રાણી એલિઝાબેથના શોકમા મોરબીમાં ૧૦૮ ફૂટ ઊંચો તિરંગો અડધી કાઠીએ ફરકાવ્યો
ભારત સરકારે યુનાઇટેડ કિંગડમના રાણી એલિઝાબેથ-૨ નું તા ૮ ના રોજ નિધન બાદ દેશમાં ૧૧ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે જેથી મોરબીના ઉમિયા સર્કલ પાસે પાલિકા દ્વારા મૂકવામાં આવેલ ૧૦૮ ફૂટ ઊંચા તિરંગાને અડધી કાઠીએ ફરકાવ્યો છે