મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

બ્રિટનના રાણી એલિઝાબેથના શોકમા મોરબીમાં ૧૦૮ ફૂટ ઊંચો તિરંગો અડધી કાઠીએ ફરકાવ્યો


SHARE







બ્રિટનના રાણી એલિઝાબેથના શોકમા મોરબીમાં ૧૦૮ ફૂટ ઊંચો તિરંગો અડધી કાઠીએ ફરકાવ્યો

ભારત સરકારે યુનાઇટેડ કિંગડમના રાણી એલિઝાબેથ-૨ નું તા ૮ ના રોજ નિધન બાદ દેશમાં ૧૧ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે જેથી મોરબીના ઉમિયા સર્કલ પાસે પાલિકા દ્વારા મૂકવામાં આવેલ ૧૦૮ ફૂટ ઊંચા તિરંગાને અડધી કાઠીએ ફરકાવ્યો છે






Latest News