લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે માળીયા-સુરજબારી 8 લાઈન અને શિકારપુરથી મેવાસા 6 લાઈન રોડ 2100 કરોડની મંજુરી: સાંસદ વિનોદ ચાવડા મોરબીમાં રાષ્ટ્રીય સનાતન સેના અને હિન્દુ યુવા વાહિની દ્વારા ગેરકાયદે કતલખાનાનો કરાયો ખુલ્લો વિરોધ મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી !
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા વિધાર્થીઓ માટે સમયસર બસ આપવા ડેપો મેનેજરને રજૂઆત


SHARE







મોરબી એબીવીપી દ્વારા વિધાર્થીઓ માટે સમયસર બસ આપવા ડેપો મેનેજરને રજૂઆત

મોરબી એબીવીપી શાખાના હોદેદારો દ્વારા માળિયાના દેરાળા  બસ સમયસર બસ સ્ટેન્ડ આવતી ન હતી તેથી વિધાર્થી એનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જેથી કરીને વિધાર્થીઓએ અનેક વાર એસટી વિભાગમા રજુઆત કરી છે તો પણ એસટી તંત્ર દ્વારા વિધાર્થીની વાત સાંભળવામાં આવી નથી અને બસ વધારવામાં આવી નથી જેથી એસટી વિભાગને આવેદનપત્ર આપી એબીવીપી દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી અને આગામી સમયમાં બસ સમયસર નહિ આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી






Latest News