ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે ૧૦૮ ફૂટની ઊંચાઈએ તિરંગો મુકાતા સર્કલને તિરંગા સર્કલ નામ આપવાની માંગ


SHARE













મોરબીના શનાળા રોડે ૧૦૮ ફૂટની ઊંચાઈએ તિરંગો મુકાતા સર્કલને તિરંગા સર્કલ નામ આપવાની માંગ

મોરબી પાલિકા દ્વારા શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે ૧૦૮ ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવામાં આવ્યો છે ત્યારે આ ચોકને હવે પાલિકા દ્વારા તિરંગા સર્કલ નામ આપવામાં આવે તેના માટે મોરબીમાં કાર્યરત પરાગ મુંદડીયા દ્વારા પાલિકામાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં પાલિકા દ્વારા કાયમી ધોરણે તિરંગો ખુલ્લા આકાશમાં લહેરાઈ તે માટે શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા ચોકમાં ૧૦૮ ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવામાં આવ્યો છે ત્યારે ઉમિયા સર્કલ ખાતે ૧૦૮ ફૂટ ઉંચો તિરંગો કાયમી ધોરણે લહેરાય છે ત્યારે આ ચોકને પાલિકા દ્વારા તિરંગા સર્કલ નામ આપવામાં આવે તેના માટેની લેખિતમાં પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે ત્યારે પરાગ મુંદડીયા દ્વારા પાલિકામાં લેખિતમાં રજૂઆત કરીને હાલમાં ઉમિયા સર્કલ તરીકે જે જગ્યાને લોકો જાણે છે તેનું પાલિકામાં કોઈ નામકરણ કરવામાં આવ્યું નથી ત્યારે આ સર્કલને તિરંગા સર્કલ નામ આપવામાં આવે તેવી માંગ કરાઇ છે






Latest News