લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે માળીયા-સુરજબારી 8 લાઈન અને શિકારપુરથી મેવાસા 6 લાઈન રોડ 2100 કરોડની મંજુરી: સાંસદ વિનોદ ચાવડા મોરબીના વિવિધ હિન્દુ સંગઠનો અને ગૌ સંગઠનો દ્વારા મહા પાલિકાનો ખુલ્લો વિરોધ મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી !
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે ૧૦૮ ફૂટની ઊંચાઈએ તિરંગો મુકાતા સર્કલને તિરંગા સર્કલ નામ આપવાની માંગ


SHARE







મોરબીના શનાળા રોડે ૧૦૮ ફૂટની ઊંચાઈએ તિરંગો મુકાતા સર્કલને તિરંગા સર્કલ નામ આપવાની માંગ

મોરબી પાલિકા દ્વારા શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે ૧૦૮ ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવામાં આવ્યો છે ત્યારે આ ચોકને હવે પાલિકા દ્વારા તિરંગા સર્કલ નામ આપવામાં આવે તેના માટે મોરબીમાં કાર્યરત પરાગ મુંદડીયા દ્વારા પાલિકામાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં પાલિકા દ્વારા કાયમી ધોરણે તિરંગો ખુલ્લા આકાશમાં લહેરાઈ તે માટે શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા ચોકમાં ૧૦૮ ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવામાં આવ્યો છે ત્યારે ઉમિયા સર્કલ ખાતે ૧૦૮ ફૂટ ઉંચો તિરંગો કાયમી ધોરણે લહેરાય છે ત્યારે આ ચોકને પાલિકા દ્વારા તિરંગા સર્કલ નામ આપવામાં આવે તેના માટેની લેખિતમાં પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે ત્યારે પરાગ મુંદડીયા દ્વારા પાલિકામાં લેખિતમાં રજૂઆત કરીને હાલમાં ઉમિયા સર્કલ તરીકે જે જગ્યાને લોકો જાણે છે તેનું પાલિકામાં કોઈ નામકરણ કરવામાં આવ્યું નથી ત્યારે આ સર્કલને તિરંગા સર્કલ નામ આપવામાં આવે તેવી માંગ કરાઇ છે






Latest News