ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા વિધાર્થીઓ માટે સમયસર બસ આપવા ડેપો મેનેજરને રજૂઆત


SHARE













મોરબી એબીવીપી દ્વારા વિધાર્થીઓ માટે સમયસર બસ આપવા ડેપો મેનેજરને રજૂઆત

મોરબી એબીવીપી શાખાના હોદેદારો દ્વારા માળિયાના દેરાળા  બસ સમયસર બસ સ્ટેન્ડ આવતી ન હતી તેથી વિધાર્થી એનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જેથી કરીને વિધાર્થીઓએ અનેક વાર એસટી વિભાગમા રજુઆત કરી છે તો પણ એસટી તંત્ર દ્વારા વિધાર્થીની વાત સાંભળવામાં આવી નથી અને બસ વધારવામાં આવી નથી જેથી એસટી વિભાગને આવેદનપત્ર આપી એબીવીપી દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી અને આગામી સમયમાં બસ સમયસર નહિ આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી






Latest News