મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર ગામે શનિવારે ધાર્મિક, સામાજીક તેમજ કોમેડી નાટક યોજાશે


SHARE













મોરબીના બંધુનગર ગામે શનિવારે ધાર્મિક, સામાજીક તેમજ કોમેડી નાટક યોજાશે

મોરબી તાલુકાના બંધુનગર ગામે બહુચર યુવક મંડળ દ્વારા નાટકના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. શ્રી બહુચર યુવક મંડળ બંધુનગર તથા બંધુનગર ગામના સૌજન્યથી ધર્માદાના લાભાર્થે આગામી તા.૧-૧૦ ને શનિવાર એટલે કે છઠ્ઠા નોરતાના દિવસે જુદાજુદા સામાજિક અને ઐતિહાસિક નાટકો યોજવામાં આવેલા છે જેમાં 'પાવાનું પતન એટલે કે જય મહાકાળી' તેમજ અન્ય સામાજિક નાટક 'ખોરડાની ખાનદાની' સાથે પેટ પકડીને હસાવતું કોમેડી નાટક 'ગંગારામનો ગોટાળો' નું આયોજન કરવામાં આવેલું છે.આગામી તા.૧-૧૦ ને શનિવારે રાત્રિના ૯:૩૦ કલાકે બંધુનગર ગામના રામજી મંદિરના ચોકમાં આ નાટક યોજાવાના હોય અહીંના શ્રી બહુચર યુવક મંડળ દ્વારા સર્વે ધર્મ પ્રેમી ભાઈ બહેનોને નાટક જોવા અને ધર્માદાના કામમાં સહયોગ કરવા માટે અપીલ કરવામાં આવેલ છે






Latest News