મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર ગામે શનિવારે ધાર્મિક, સામાજીક તેમજ કોમેડી નાટક યોજાશે


SHARE















મોરબીના બંધુનગર ગામે શનિવારે ધાર્મિક, સામાજીક તેમજ કોમેડી નાટક યોજાશે

મોરબી તાલુકાના બંધુનગર ગામે બહુચર યુવક મંડળ દ્વારા નાટકના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. શ્રી બહુચર યુવક મંડળ બંધુનગર તથા બંધુનગર ગામના સૌજન્યથી ધર્માદાના લાભાર્થે આગામી તા.૧-૧૦ ને શનિવાર એટલે કે છઠ્ઠા નોરતાના દિવસે જુદાજુદા સામાજિક અને ઐતિહાસિક નાટકો યોજવામાં આવેલા છે જેમાં 'પાવાનું પતન એટલે કે જય મહાકાળી' તેમજ અન્ય સામાજિક નાટક 'ખોરડાની ખાનદાની' સાથે પેટ પકડીને હસાવતું કોમેડી નાટક 'ગંગારામનો ગોટાળો' નું આયોજન કરવામાં આવેલું છે.આગામી તા.૧-૧૦ ને શનિવારે રાત્રિના ૯:૩૦ કલાકે બંધુનગર ગામના રામજી મંદિરના ચોકમાં આ નાટક યોજાવાના હોય અહીંના શ્રી બહુચર યુવક મંડળ દ્વારા સર્વે ધર્મ પ્રેમી ભાઈ બહેનોને નાટક જોવા અને ધર્માદાના કામમાં સહયોગ કરવા માટે અપીલ કરવામાં આવેલ છે






Latest News