વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીની વિશ્વકર્મા અને ગોકુળ મથુરા સોસાયટીમાં માતાજીની શોભાયાત્રા-મહાઆરતી યોજાઇ


SHARE













મોરબીની વિશ્વકર્મા અને ગોકુળ મથુરા સોસાયટીમાં માતાજીની શોભાયાત્રા-મહાઆરતી યોજાઇ

નવલી નવરાત્રીની મહા આઠમના પાવન દિવસે રવાપર રોડ પર આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં અંબે માતાજીની શોભાયાત્રાનું વિશ્વકર્મા સોસાયટીની યુવા ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રમુખ એ.કે. ઠોરીયા, તરુણભાઈ પેથાપરા, સંજયભાઈ રાજા, હિરેન લખતરીયા, વિશાલ લખતરીયા, તુલશીબાપા, ગટોરભાઈ, ભોરણીયાભાઈ, સતીષભાઈ, દામજીભાઈ, લેંચીયા વિનુભાઈ, મહેશભાઈ તથા સોસાયટીના ભાઈઓ, બહેનો તથા બાળકો હાજર રહ્યા હતા અને માતાજીનું પુજ અર્ચના કરીને માતાજીના આશિર્વાદ મેળવ્યા હતા મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ ગોકુળ મથુરા સોસાયટીમાં ગોકુળ મથુરા ઉત્સવ સમિતિ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું અને આઠમના દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું






Latest News