મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાએ વાંકાનેર બાર એસો.ની મુલાકાત લીધી


SHARE









બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાએ વાંકાનેર બાર એસો.ની મુલાકાત લીધી

(શાહરૂખ ચૌહાણ) વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા વાંકાનેરની મુલાકાતે આવ્યા હતા ત્યારે વાંકાનેર બાર એસોસિએશનના પ્રમુખ અનિરુદ્ધસિંહ ઝાલા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાર એસો.ની શુભેચ્છા મુલાકાત દરમિયાન વાંકાનેર બાર એસો.  સાથે જોડાયેલા તમામ હોદ્દેદારો અને વકીલમિત્રો હાજર રહ્યા હતા અને ખાસ કરીને ત્યારે વાંકાનેર બાર એસો.ના પ્રશ્નો સાંભળીને તેનો ઝડપથી નિકાલ થશે તેવી ખાતરી ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન અનિરુસિંહ ઝાલા દ્વારા આપવામાં આવી હતી આ તકે વકીલ એફ.એમ.બ્લોચ, એચ.એમ શેખ, રજનીબા રાણા, આઈ.જે. દોલપાત્રા, એમ.કે. વોરા, જે.એચ. મકવાણા, નોટરી એન્ડ વકીલ વી.એન. શેરસીયા, અંજનાબેન રાઠોડ, કપિલ ઉપાધ્યાય, રેવન્યુ બારના પ્રમુખ વિશાલભાઈ પટેલ,  સેક્રેટરી નીરવભાઈ, જોઈન્ટ સેક્રેટરી ધર્મેશભાઈ, વાંકાનેર શહેર ભાજપ લીગલ સેલના સંયોજક ભરતભાઈ દેગામા સહિતના હાજર રહ્યા હતા અને વાંકાનેર બાર એસો.ના પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા પ્રસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું






Latest News