મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના જડેશ્વર મહાદેવ મંદિરે દુર્ગાપૂજાનું આયોજન


SHARE













મોરબીના જડેશ્વર મહાદેવ મંદિરે દુર્ગાપૂજાનું આયોજન

મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જડેશ્વર મહાદેવ મંદિર ખાતે અંબાજી માતાના મંદિર પાસે ભવ્ય દુર્ગાપૂજામાં ૨ થી ૧૨ વર્ષની ૫૫૧ દીકરીનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ દ્વારા ધાર્મિક વિધિ કરવામાં આવી હતી અને આ તકે ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા અને ત્યારે દીકરીઓ માટે ગરબા અને બટુક ભોજનનો કાર્યક્રમ પણ રાખવામા આવ્યો હતો






Latest News