મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના જડેશ્વર મહાદેવ મંદિરે દુર્ગાપૂજાનું આયોજન


SHARE















મોરબીના જડેશ્વર મહાદેવ મંદિરે દુર્ગાપૂજાનું આયોજન

મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જડેશ્વર મહાદેવ મંદિર ખાતે અંબાજી માતાના મંદિર પાસે ભવ્ય દુર્ગાપૂજામાં ૨ થી ૧૨ વર્ષની ૫૫૧ દીકરીનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ દ્વારા ધાર્મિક વિધિ કરવામાં આવી હતી અને આ તકે ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા અને ત્યારે દીકરીઓ માટે ગરબા અને બટુક ભોજનનો કાર્યક્રમ પણ રાખવામા આવ્યો હતો






Latest News