મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે ઓવરબ્રિજના ખાડા નેશનલ હાઇવે ઓથોરિટીને ધ્યાને નથી આવતા..? : લોકો હેરાન
મોરબીમાં લોહાણા મહાજન દ્વારા બુધવારે સ્નેહ મિલન
SHARE
મોરબીમાં લોહાણા મહાજન દ્વારા બુધવારે સ્નેહ મિલન
મોરબીમાં લોહાણા મહાજન દ્વારા આગામી તા. ૨૬ ના રોજ લોહાણા સમાજના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને દર વર્ષની જેમ મોરબી લોહાણા મહાજન દ્વારા નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજના સ્નેહ મિલનનુ આયોજન આ વર્ષે પણ કર્યું છે અને આ વર્ષે તા. ૨૬ ને બુધવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સમસ્ત લોહાણા સમાજના સ્નેહમિલન નુ આયોજન કરવામાં આવેલ છે. દરેક રઘુવંશી ભાઈઓ-બહેનોને સ્નેહમિલનમાં પધારવા મોરબી લોહાણા મહાજન તરફથી આમંત્રણ પાઠવવામાં આવેલ છે.