ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મિ)ના ચમનપર ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE













માળીયા (મિ)ના ચમનપર ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

માળિયા (મી)ના ચમનપર ગામે યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને તેના મૃતદેહને હોસ્પિટલે ખસેડીને માળીયા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મળતી માહિતી મુજબ માળિયાના ચમનપર ગામે તળાવમાં યુવાન ન્હાવા માટે ગયો હતો ત્યારે તે પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેની જાણ મોરબી પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને તરવૈયાઓની મદદથી તળાવમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને આ બનવાની માળિયા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ત્યાં આવી ગઈ હતી અને મૃતક યુવાનનું નામ વિજય પરમાર (૨૨) હોવાનું સામે આવ્યું છે જેથી માળીયા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News