વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામે મેરજા પરિવારનો ૧૮ મો વાર્ષિક પાટોત્સવ યોજાશે


SHARE













મોરબીના નારણકા ગામે મેરજા પરિવારનો ૧૮ મો વાર્ષિક પાટોત્સવ યોજાશે

મોરબીના નારણકા ગામે સમસ્ત મેરજા પરિવારના ૧૮ માં વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને નારણકા ગામે સમસ્ત મેરજા પરિવાર દ્વારા દર વર્ષે વાર્ષિક પાટોત્સવ યોજાઇ છે. તેવી જ રીતે આ વર્ષે તા.૧ ના રોજ બહુચરાજી માતાજી મંદિર નારણકા ખાતે ૧૮ મો વાર્ષિક પાટોત્સવ યોજાવવા જઈ રહ્યો છે. આ પાટોત્સવમાં તા.૩૧-૧૦ ના સાંજે ૪:૩૦ કલાકે શોભાયાત્રા, રાત્રે ૯ કલાકે રાસ ગરબા, તા.૧ ને મંગળવારના મહાયજ્ઞ, બપોરે ૨ કલાકે બીડુ હોમવામાં આવશે. અને યજ્ઞના યજમાન તરીકે અભીભાઈ જયંતિભાઈ મેરજા તથા જલ્પાબેન અભીભાઈ મેરજા બેસવાના છે અને ત્યારે મેરજા પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે.






Latest News