મોરબીના બગથળા પાસે કારખાનામાં ગરમ રાખમાં દાઝી ગયેલા ૩ વર્ષના બાળકનું મોત
મોરબીના નારણકા ગામે મેરજા પરિવારનો ૧૮ મો વાર્ષિક પાટોત્સવ યોજાશે
SHARE
મોરબીના નારણકા ગામે મેરજા પરિવારનો ૧૮ મો વાર્ષિક પાટોત્સવ યોજાશે
મોરબીના નારણકા ગામે સમસ્ત મેરજા પરિવારના ૧૮ માં વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને નારણકા ગામે સમસ્ત મેરજા પરિવાર દ્વારા દર વર્ષે વાર્ષિક પાટોત્સવ યોજાઇ છે. તેવી જ રીતે આ વર્ષે તા.૧ ના રોજ બહુચરાજી માતાજી મંદિર નારણકા ખાતે ૧૮ મો વાર્ષિક પાટોત્સવ યોજાવવા જઈ રહ્યો છે. આ પાટોત્સવમાં તા.૩૧-૧૦ ના સાંજે ૪:૩૦ કલાકે શોભાયાત્રા, રાત્રે ૯ કલાકે રાસ ગરબા, તા.૧ ને મંગળવારના મહાયજ્ઞ, બપોરે ૨ કલાકે બીડુ હોમવામાં આવશે. અને યજ્ઞના યજમાન તરીકે અભીભાઈ જયંતિભાઈ મેરજા તથા જલ્પાબેન અભીભાઈ મેરજા બેસવાના છે અને ત્યારે મેરજા પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે.