મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પૂલને શરૂ કરતાં પહેલા પાલિકાને જાણ કરેલ નથી : ચીફ ઓફિસર


SHARE











મોરબીમાં ઝૂલતા પૂલને શરૂ કરતાં પહેલા પાલિકાને જાણ કરેલ નથી : ચીફ ઓફિસર

મોરબીમાં ઝૂલતા પૂલને કાર્યરત કરવામાં આવ્યો ત્યાર પહેલા તેના યુઝ માટેની પરિમિશન લેવામાં આવી ન હતી અને સ્ટ્ર્ક્ચરને વાપરવા માટેની મંજૂરી આપવામાં આવી ન હતી અને રિનોવેશન બાદ પુલને વાપરવા માટે ખુલ્લો મૂકી દેવામાં આવેલ છે તેવું પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યુ હતું. 

ઝૂલતા પૂલ ઉપર રવિવારે ઘણા લોકો પુલ ઉપર હતા ત્યારે ઉલ તૂટી ગયો હતો અને અનેક લોકોના મોત થયા છે ત્યારે મોરબી પાલિકાના ચીફ ઓફીસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે, પુલનું રીનોવેશન કામ કરવામાં આવ્યું હતું જો કે, ત્યાર બાદ ઓરેવા ટ્રસ્ટ દ્વારા તેનું વેરિફિકેશન કર્વમાં આવ્યું ન હતું અને ગંભીર બેદરકારી રાખીને આ પુલને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો અને પુલ તૂટ્યો છે આટલું જ નહીં પરંતુ આ પુલ ઉપર કેટલા લોકો એકીસાથે પસાર થઈ શકે છે તે અંગેની કોઈ જાણકારી ત્યાં કામ કરતાં લોકો પાસે હતી નહીં અને ધડોધડ લોકોને પુલ ઉપર મોકલવામાં આવતા હતા જેથી કરીને એકીસાથે વધુ લોકો પુલ ઉપર આવી જતાં આ દુર્ઘટના બની છે તેવું કહી તો પણ અતિશયોક્તિ નથી.






Latest News