મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પૂલને શરૂ કરતાં પહેલા પાલિકાને જાણ કરેલ નથી : ચીફ ઓફિસર


SHARE









મોરબીમાં ઝૂલતા પૂલને શરૂ કરતાં પહેલા પાલિકાને જાણ કરેલ નથી : ચીફ ઓફિસર

મોરબીમાં ઝૂલતા પૂલને કાર્યરત કરવામાં આવ્યો ત્યાર પહેલા તેના યુઝ માટેની પરિમિશન લેવામાં આવી ન હતી અને સ્ટ્ર્ક્ચરને વાપરવા માટેની મંજૂરી આપવામાં આવી ન હતી અને રિનોવેશન બાદ પુલને વાપરવા માટે ખુલ્લો મૂકી દેવામાં આવેલ છે તેવું પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યુ હતું. 

ઝૂલતા પૂલ ઉપર રવિવારે ઘણા લોકો પુલ ઉપર હતા ત્યારે ઉલ તૂટી ગયો હતો અને અનેક લોકોના મોત થયા છે ત્યારે મોરબી પાલિકાના ચીફ ઓફીસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે, પુલનું રીનોવેશન કામ કરવામાં આવ્યું હતું જો કે, ત્યાર બાદ ઓરેવા ટ્રસ્ટ દ્વારા તેનું વેરિફિકેશન કર્વમાં આવ્યું ન હતું અને ગંભીર બેદરકારી રાખીને આ પુલને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો અને પુલ તૂટ્યો છે આટલું જ નહીં પરંતુ આ પુલ ઉપર કેટલા લોકો એકીસાથે પસાર થઈ શકે છે તે અંગેની કોઈ જાણકારી ત્યાં કામ કરતાં લોકો પાસે હતી નહીં અને ધડોધડ લોકોને પુલ ઉપર મોકલવામાં આવતા હતા જેથી કરીને એકીસાથે વધુ લોકો પુલ ઉપર આવી જતાં આ દુર્ઘટના બની છે તેવું કહી તો પણ અતિશયોક્તિ નથી.






Latest News