ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં જુલતા પુલની ગોઝારી ઘટનાના પગલે વેપારીઓએ બંધ પાડ્યો


SHARE











મોરબીમાં જુલતા પુલની ગોઝારી ઘટનાના પગલે વેપારીઓએ બંધ પાડ્યો

મોરબીમાં મચ્છુ જળ હોનારત સમાન ઝુલતા પુલની દુર્ઘટનામાં ૧૪૦ થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે સમગ્ર મોરબી એકજૂટ થઈ ગયો હતો અને સેવા કામમાં લાગી ગયો હતો તેમજ તંત્ર દ્વારા પણ પૂરતી બચાવ અને રાહતની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી તે દરમિયાન આજે સવારથી જ મોરબીના નગર દરવાજા ચોક સહિતના મુખ્ય બજાર વિસ્તારોમાં વેપારીઓ અને વેપારી એસોસિએશન દ્વારા સત્તાવાર રીતે બનાવને પગલે શોકમય બંધ પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે અમુક રાહદારીઓ તરફથી એવી પણ વાત સાંભળવા મળી હતી કે શહેરના રવાપર રોડ વિસ્તારમાં અમુક વિસ્તારમાં દિકાનો ખુલ્લી રાખવામાં આવી હતી..!






Latest News