મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી ઝુલતા પુલના હતભાગી એવા વજેપરમાં રહેતા હિન્દુ-મુસ્લિમ પરીવાર દ્રારા બેસણું-જિયારત સાથે


SHARE













મોરબી ઝુલતા પુલના હતભાગી એવા વજેપરમાં રહેતા હિન્દુ-મુસ્લિમ પરીવાર દ્રારા બેસણું-જિયારત સાથે

મોરબીના વજેપરમાં પાડોશમાં જ રહેતા પાડોશીઓ તા.૩૦ ને રવિવારે સાથે પુલે ફરવા ગયા હતા અને ઘટના બની ત્યારે બધા એકી સાથે નદીમાં પડયા હતા જેમાં બાજુબાજુમાં રહેતા છ સભ્ય પૈકી ચાર લોકોનાં મોત થયા છે અને બે લોકોના જ જીવ બચી શક્યા હતા.આ બન્ને પરીવારો હિન્દુ-મુસ્લિમ પરિવારો હોય પાડોશી ધર્મ નિભાવવા હતભાગીઓનું બેસણું અને જીયારત સાથે યોજવામાં આવ્યુ હતુ.ઉપરોકત હિન્દુ-મુસ્લીમ પરીવારો બાજુમાં રહેતા હોય બન્ને પરીવારના કુલ મળીને છ લોકો પુલે ફરવા ગયા હતા અને ઘટનામાં મુમતાઝબેન, શાહબાનબેન, પ્રિયંકાબેન અને હર્ષદભાઇ એમ ચારનાં મોત નીપજ્યા હતા અને બે લોકો જ બચ્યા હતા.






Latest News