મોરબી જિલ્લો બન્યાના આઠ વર્ષ પછી પણ નથી અદ્યતન ફાયર સ્ટેશન ! : લોકો જીવે છે રામભરોસે..?
મોરબી ઝુલતા પુલના હતભાગી એવા વજેપરમાં રહેતા હિન્દુ-મુસ્લિમ પરીવાર દ્રારા બેસણું-જિયારત સાથે
SHARE
મોરબી ઝુલતા પુલના હતભાગી એવા વજેપરમાં રહેતા હિન્દુ-મુસ્લિમ પરીવાર દ્રારા બેસણું-જિયારત સાથે
મોરબીના વજેપરમાં પાડોશમાં જ રહેતા પાડોશીઓ તા.૩૦ ને રવિવારે સાથે પુલે ફરવા ગયા હતા અને ઘટના બની ત્યારે બધા એકી સાથે નદીમાં પડયા હતા જેમાં બાજુબાજુમાં રહેતા છ સભ્ય પૈકી ચાર લોકોનાં મોત થયા છે અને બે લોકોના જ જીવ બચી શક્યા હતા.આ બન્ને પરીવારો હિન્દુ-મુસ્લિમ પરિવારો હોય પાડોશી ધર્મ નિભાવવા હતભાગીઓનું બેસણું અને જીયારત સાથે યોજવામાં આવ્યુ હતુ.ઉપરોકત હિન્દુ-મુસ્લીમ પરીવારો બાજુમાં રહેતા હોય બન્ને પરીવારના કુલ મળીને છ લોકો પુલે ફરવા ગયા હતા અને ઘટનામાં મુમતાઝબેન, શાહબાનબેન, પ્રિયંકાબેન અને હર્ષદભાઇ એમ ચારનાં મોત નીપજ્યા હતા અને બે લોકો જ બચ્યા હતા.