શ્રાવણ માસમાં મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે દેશભરના ભક્તો લે છે શિવજીના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ ચોટીલાના ચિરોડાથી મોરબી આવતો 1.20 લાખનો દારૂ વાંકાનેર પાસે ઝડપાયો: 6.25 લાખના મુદામાલ સાથે 1 ની ધરપકડ, મહિલા સહિત 2 ની શોધખોળ હળવદમાં વાડીએ પાળો બનાવવા મુદે શેઢા પાડોશી ખેડૂતના પરિવાર વચ્ચે મારામારી: હવે સામસામે ફરિયાદ મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુગારની બે રેડ 10 શખ્સ 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા: એકની શોધખોળ મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબી ઝુલતા પુલના હતભાગી એવા વજેપરમાં રહેતા હિન્દુ-મુસ્લિમ પરીવાર દ્રારા બેસણું-જિયારત સાથે


SHARE





મોરબી ઝુલતા પુલના હતભાગી એવા વજેપરમાં રહેતા હિન્દુ-મુસ્લિમ પરીવાર દ્રારા બેસણું-જિયારત સાથે

મોરબીના વજેપરમાં પાડોશમાં જ રહેતા પાડોશીઓ તા.૩૦ ને રવિવારે સાથે પુલે ફરવા ગયા હતા અને ઘટના બની ત્યારે બધા એકી સાથે નદીમાં પડયા હતા જેમાં બાજુબાજુમાં રહેતા છ સભ્ય પૈકી ચાર લોકોનાં મોત થયા છે અને બે લોકોના જ જીવ બચી શક્યા હતા.આ બન્ને પરીવારો હિન્દુ-મુસ્લિમ પરિવારો હોય પાડોશી ધર્મ નિભાવવા હતભાગીઓનું બેસણું અને જીયારત સાથે યોજવામાં આવ્યુ હતુ.ઉપરોકત હિન્દુ-મુસ્લીમ પરીવારો બાજુમાં રહેતા હોય બન્ને પરીવારના કુલ મળીને છ લોકો પુલે ફરવા ગયા હતા અને ઘટનામાં મુમતાઝબેન, શાહબાનબેન, પ્રિયંકાબેન અને હર્ષદભાઇ એમ ચારનાં મોત નીપજ્યા હતા અને બે લોકો જ બચ્યા હતા.




Latest News