મોરબી ખાતે બીએપીએસના સંતો અને સ્વયંસેવકોને સેવા કાર્ય કરવા બદલ નરેન્દ્ર મોદીએ બિરદાવ્યા
મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ અર્થે બીલીયામાં શોકસભા યોજાય
SHARE
મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ અર્થે બીલીયામાં શોકસભા યોજાય
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં નિર્દોષ બાળકો, મહિલાઓ સહિતના હતભાગીઓના મૃત્યુ થતા સમગ્ર પંથક શોકમય બન્યું છે અને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જેમાં મોરબીના બીલીયા ગામે શોકસભા યોજવામાં આવી હતી.બીલીયા ગામમાં ગ્રામજનોએ શોક સભા યોજી હતી જેમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ અર્થે ગ્રામજનો અને સરપંચ કાંતિભાઈ પેથાપરા સહિતનાઓ એ મૃતકોની આત્માને શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી.