મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં મોચી સમાજનું સ્નેહ મિલન-રાસ ગરબાનો કાર્યક્રમ રદ


SHARE









મોરબીમાં મોચી સમાજનું સ્નેહ મિલન-રાસ ગરબાનો કાર્યક્રમ રદ

મોરબી ઝૂલતો પુલ તૂટવાની ગોઝારી ઘટનામાં ઘણા પરિવારોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે ત્યારે આ દુઃખદ ઘટનાના પગલે જાગા સ્વામિ મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા તારીખ ૫/૧૧/૨૦૨૨ ને શનિવારે સ્નેહમિલન અને રાસગરબા કાર્યક્રમ રાખવામા આવ્યો હતો તેને રદ્દ કરવામાં આવેલ છે તેવું મોચી સમાજના પરિવારજનો જાગા સ્વામિ મિત્ર મંડળના પ્રમુખ ઇશ્વરભાઇ રાઠોડ સહિતના આગેવાનોએ જણાવ્યુ છે






Latest News