મોરબીનો ઝુલતો પુલ તૂટવા મુદે પાલિકાના ચીફ ઓફિસરને રાજકોટના ભૂતપૂર્વ એમ.પી.એ ફટકારી લીગલ નોટીસ
Morbi Today
મોરબીમાં મોચી સમાજનું સ્નેહ મિલન-રાસ ગરબાનો કાર્યક્રમ રદ
SHARE
મોરબીમાં મોચી સમાજનું સ્નેહ મિલન-રાસ ગરબાનો કાર્યક્રમ રદ
મોરબી ઝૂલતો પુલ તૂટવાની ગોઝારી ઘટનામાં ઘણા પરિવારોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે ત્યારે આ દુઃખદ ઘટનાના પગલે જાગા સ્વામિ મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા તારીખ ૫/૧૧/૨૦૨૨ ને શનિવારે સ્નેહમિલન અને રાસગરબા કાર્યક્રમ રાખવામા આવ્યો હતો તેને રદ્દ કરવામાં આવેલ છે તેવું મોચી સમાજના પરિવારજનો જાગા સ્વામિ મિત્ર મંડળના પ્રમુખ ઇશ્વરભાઇ રાઠોડ સહિતના આગેવાનોએ જણાવ્યુ છે









