મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ડો.હિતેષ પટેલ દ્રારા ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના અંગત કુટુંબીજનોને આજીવન ઓપીડી, કન્સલટેશન અને ઓપરેશન સેવા ફ્રી


SHARE













મોરબીના ડો.હિતેષ પટેલ દ્રારા ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના અંગત કુટુંબીજનોને આજીવન ઓપીડી, કન્સલટેશન અને ઓપરેશન સેવા ફ્રી

મોરબીમાં ઝુલતા પૂલ તૂટવાની આકસ્મિક ઘટનામાં મૃત્યુ પામનારા દરેકના આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના સાથે આ ધટના પછી અહિંના ડો.હિતેશ પટેલ દ્વારા પ્રત્યક્ષ રીતે સીવીલ હોસ્પિટલમાં સેવા આપવામાં આવી હતી.આ કરુણ ઘટના પછી પણ તેમની ઓમ કાન નાક ગળાની હોસ્પિટલ ચક્કર નિદાન કેન્દ્ર અને દાંતની હોસ્પીટલ હરહંમેશ માટે બઘાની સેવા માટે સાથે રહેશે.ઓમ્ હોસ્પિટલ તરફથી આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના અંગત કુટુંબીજનો (માતા તથા પિતા અને બાળક) ને માટે આજીવન ઓપીડી કન્સલટેશન અને ઓપરેશનની સેવા ફ્રી આપવામાં આવશે તેવી પ્રેરક જાહેરાત કરવામાં આવેલ છે.વધુ વિગત માટે ડો. હિતેશ પટેલ અને ડો.નિલેશ પટેલ ઓમ્ કાન નાક ગળા અને દાંતની હોસ્પિટલ ચક્કર નિદાન કેન્દ્ર ૬-સાવસર પ્લોટ (૦૨૮૨૨-૨૩૩૨૨૨) અથવા (૦૨૮૨૨-૨૨૨૨૨૦) ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવેલ છે.

ઇન્દીરાનગરમાં જુલતાપુલ દુર્ઘટનાના દિવંગતોને  શ્રદ્ધાંજલિ અપાઈ
મોરબી ઝૂલતો પુલ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ૧૩૫ થી વધુ નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો હતો ત્યારે મૃતકોને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.જેમાં મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દીરાનગર ખાતે ઝુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવી હતી અને દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.






Latest News