મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનાના અસરગ્રસ્તોને સુરતના ઉધોગપતિઑ પણ કરશે મદદ


SHARE





મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનાના અસરગ્રસ્તોને સુરતના ઉધોગપતિઑ પણ કરશે મદદ

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટ્યો તેના લીધે ૧૩૫ લોકોના મોત થયેલ છે અને ઘણાને ઇજા થયેલ છે ત્યારે અસરગ્રસ્તોને મદદ કરવા માટે જુદીજુદી સંસ્થાઓ આગળ આવી રહી છે ત્યારે સુરતના અગ્રણી ઉધોગપતિ વસંતભાઈ ગજેરાએ દુર્ઘટનાના અસરગ્રસ્તોને મદદ કરવા માટેની તૈયારી દર્શાવી છે અને આ દુર્ઘટનામાં નોંધારા બાળકોની તમામ જવાબદારી ઉપાડશે તેવી જાહેરાત કરી છે.

મોરબીમાં ઝુલતો પુલ તૂટતાં ઘણાને તેની અસર થયેલ છે ત્યારે અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે સુરતના અગ્રણી ઉધોગપતિ વસંતભાઈ ગજેરાએ તૈયારી દર્શાવી છે અને શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્યમ સંસ્થામાં નિરાધાર બાળકોને વિનામૂલ્યે શિક્ષણ સહિતની રહેવા જમવા સહિતની તમામ પ્રકારની સવલતો પુરી પાડવાની જાહેરાત કરેલ છે અને બાળકો જ્યાં સુધી પગભર ન થાય ત્યાં સુધી તેમના વાલી બનીને તમામ પ્રકારની જવાબદારી સંસથા ઉઠાવશે તેવું કહ્યું છે




Latest News