મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનાના અસરગ્રસ્તોને સુરતના ઉધોગપતિઑ પણ કરશે મદદ


SHARE









મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનાના અસરગ્રસ્તોને સુરતના ઉધોગપતિઑ પણ કરશે મદદ

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટ્યો તેના લીધે ૧૩૫ લોકોના મોત થયેલ છે અને ઘણાને ઇજા થયેલ છે ત્યારે અસરગ્રસ્તોને મદદ કરવા માટે જુદીજુદી સંસ્થાઓ આગળ આવી રહી છે ત્યારે સુરતના અગ્રણી ઉધોગપતિ વસંતભાઈ ગજેરાએ દુર્ઘટનાના અસરગ્રસ્તોને મદદ કરવા માટેની તૈયારી દર્શાવી છે અને આ દુર્ઘટનામાં નોંધારા બાળકોની તમામ જવાબદારી ઉપાડશે તેવી જાહેરાત કરી છે.

મોરબીમાં ઝુલતો પુલ તૂટતાં ઘણાને તેની અસર થયેલ છે ત્યારે અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે સુરતના અગ્રણી ઉધોગપતિ વસંતભાઈ ગજેરાએ તૈયારી દર્શાવી છે અને શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્યમ સંસ્થામાં નિરાધાર બાળકોને વિનામૂલ્યે શિક્ષણ સહિતની રહેવા જમવા સહિતની તમામ પ્રકારની સવલતો પુરી પાડવાની જાહેરાત કરેલ છે અને બાળકો જ્યાં સુધી પગભર ન થાય ત્યાં સુધી તેમના વાલી બનીને તમામ પ્રકારની જવાબદારી સંસથા ઉઠાવશે તેવું કહ્યું છે






Latest News