ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારાના છત્તર ગામ પાસેથી બાઈક સ્લીપ થતાં ઇજા પામેલા આધેડનું મોત


SHARE











ટંકારાના છત્તર ગામ પાસેથી બાઈક સ્લીપ થતાં ઇજા પામેલા આધેડનું મોત

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ છત્તર ગામ પાસેથી બાઈક લઈને જતા આધેડનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તેઓને માથામાં અને શરીરને ગંભીર થઇ હોવાથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન આધેડનું મોત નીપજયું હતુ જેથી હાલમાં મૃતકના દીકરાની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે રહેતા રવજીભાઈ સવજીભાઈ મકવાણા પોતાનું બાઈક નંબર જીજે ૩ એચજી ૪૮૬૪ લઈને છતર ગામ નજીક આવેલ પુલિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તેણે પોતાના બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યું હતું અને બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને રવજીભાઈ મકવાણાને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે ઘસવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવવામાં હાલમાં મૃતકના દીકરા વિરજીભાઈ સવજીભાઈ મકવાણા (૨૫) રહે. છતર વાળાની ફરિયાદ લઈને રાબેતા મુજબની આગળની કાર્યવાહી પોલીસે કરેલ છે






Latest News