માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામે મારામારીના ગુનામાં આરોપીને ૧૪ માસની સજા


SHARE













મોરબીના જોધપર ગામે મારામારીના ગુનામાં આરોપીને ૧૪ માસની સજા

મોરબીના જોધપર નદી ગામમાં વર્ષ ૨૦૧૫માં મારામારીનો બનાવ બનેલ હતો જે કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ચાર આરોપીને ૧૪ માસની સજા ફટકારી છે

વર્ષ ૨૦૧૫ માં ફરિયાદી સંજય દિનેશભાઈ જિંજુવાડિયાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેના લખાવ્યું હતું કે, આરોપીઓએ ઘાતક હથિયાર વડે માર માર્યો હતો અને તેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે આરોપી સાગર જેરાજભાઈ દંતેસરીયા, ધનજી પથુંભાઈ દંતેસરીયા, જેરાજ પથુંભાઈ દંતેસરીયા અને મયુર જેરાજભાઈ દંતેસરીયાને પોલીસે ઝડપી લીધો હતો જે કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે ફરિયાદીની જુબાની, ઈજા પામનારની જુબાની તેમજ મેડીકલ પુરાવાને ધ્યાને લઈને આરોપીને ૧૪ માસની સજા અને દંડ ફટકાર્યો છે આ કેસમાં ફરિયાદ પક્ષે સરકારી વકીલ પુજાબેન જોશી અને ફરિયાદ પક્ષે મોરબીના વકીલ દિલીપભાઈ અગેચણીયા રોકાયેલ હતા.




Latest News