મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જૂના ઘાંટીલા નજીક મીઠાના રણમાં બોલી રાસ ગરબાની રમઝટ


SHARE











માળીયા (મી)ના જૂના ઘાંટીલા નજીક મીઠાના રણમાં બોલી રાસ ગરબાની રમઝટ

સામાન્ય રીતે નવરાત્રી કે પછી પ્રસંગમાં ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે જો કે, તાજેતરમાં મીઠાના રણમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વાત સાંભળીને જરાપણા ચોંકી જવાની જરૂર નથી કેમ કે, માળીયા મિયાણા તાલુકાનાં જુના ઘાટીલા ગામના વતની વિજયભાઇ ચંદુભાઇ દેત્રોજા દ્વારા ગામની સ્કુલના ૫૦૦ વિદ્યાર્થીઓ સાથે સગા સબંધી અને મીત્ર વર્તુળ સહીત કુલ મળીને ૮૦૦ લોકો માટે જૂના ઘાટીલાથી દૂર મીઠાના રણમાં ૩૫ કિલોમીટર અંદર આવેલ મેડકધામના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર તમામ લોકો માટે ભોજન સહિતની સુવિધા ઊભી કરવામાં આવી હતી જો કે, આ પ્રવાસમાં જોડાયેલા મહિલાઓ સહિતના લોકોએ રણમાં રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને આ પ્રવાસને યાદગાર બનાવ્યો હતો અને ખાસ કરીને દિકરીના જન્મદિવસ દિવસ નીમીતે ચકલીના માળાનુ વિતરણ, વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન વિગેરે જેવા કર્યો કરીને આજના યુવાનોને પશ્ર્ચિમ સંસ્કૃતીથી દૂર રહીને સમાજ ઉપયોગી બનાવની પ્રેરણા વિજયભાઇ ચંદુભાઇ દેત્રોજા દ્વારા આપવામાં આવી રહી છે
 






Latest News