ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વલ્લભ વિદ્યાનગર ખાતે ભારતીય વિચાર મંચ દ્વારા સર્જનમાં ભારતીયતા એક દિવસીય કાર્યશાળાનું આયોજન


SHARE













વલ્લભ વિદ્યાનગર ખાતે ભારતીય વિચાર મંચ દ્વારા સર્જનમાં ભારતીયતા એક દિવસીય કાર્યશાળાનું આયોજન

ભારતીય વિચાર મંચ દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી એક દિવસીય કાર્યશાળા "સર્જનમાં ભારતીયતા" (A Symposium on Bharat Centric Creation) નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના મૂર્ધન્ય સર્જકો હાજર રહેશે અને વાર્તાલાપ કરશે જેથી કરીને આ કાર્યક્રમમાં તમામ સર્જક મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું છે

આ કાર્યશાળામાં ગુજરાતના મૂર્ધન્ય સર્જકો ધ્રુવદાદા, નરેશભાઈ વેદ, સૌરભભાઈ શાહ,  શૈલેષભાઈ સગપરિયા વગેરે ઉપસ્થિત રહેવાના છે અને અન્ય સર્જકો સાથે સંવાદ તેમજ વાર્તાલાપ કરશે ત્યારે સાહિત્ય, સ્તંભ લેખન, બ્લોગ, પોર્ટલ કે અન્ય સોશિયલ મીડિયામાં નિયમિત સ્વરૂપે લેખન કાર્ય કરતાં હોય તેવા તમામ સર્જક મિત્રો તેનાં અતે આમંત્રિત કરવામાં આવ્યા છે અને તેના માટે https://cutt.ly/F2eBREZ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને આગામી ૨૫ જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન ચાલુ રહેશે આ કાર્યક્રમ ૨૯ જાન્યુઆરી ના રોજ સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી એમ.પી. પટેલ  સભાગૃહ, માનવ વિદ્યા ભવન, ભૌતિકશાસ્ત્ર વિભાગ પાસે, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, ગુજરાત ખાતે રાખવામા આવેલ છે અને વધુ માહિતી માટે પંકજભાઈ પુરોહિત ૯૪૨૬૩ ૭૦૬૩૭ ઉપર સંપર્ક કરવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે






Latest News