ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

સુરેન્દ્રનગર વિભાગના બજરંગ દળના સંયોજક તરીકે મોરબીના કમલભાઈ દવેની વરણી


SHARE













સુરેન્દ્રનગર વિભાગના બજરંગ દળના સંયોજક તરીકે મોરબીના કમલભાઈ દવેની વરણી

કચ્છના વાંઢાય શ્રી ઉમિયા માતાજી મંદિર ખાતે  સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક મળેલ હતી જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા મોરબી વિશ્વ હિંદુ પરિષદના મહામંત્રી કમલભાઈ દવેની સુરેન્દ્રનગર વિભાગના બજરંગ દળના સંયોજક તરીકે વરણી કરવામાં આવી છે અને રજનીભાઈ પટેલની સહસયોજક તરીકે વરણી કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, ભારતીય સંસ્કૃતિની અસ્મિતાને જાળવવા અને સંસ્કૃતિના સંવર્ધન માટે ગુજરાતમાં બજરંગ દળ કાર્યરત છે જેમાં મોરબીના બે આગેવાનોની સંયોજક અને સહસંયોજક તરીકે વરણી કરવામાં આવી છે જેથી કરીને સ્થાનિક આગવેનો, હોદેદારો અને કાર્યકર્તા તરફથી તેને અભિનંદન આપવામાં આવી રહ્યા છે






Latest News