સુરેન્દ્રનગર વિભાગના બજરંગ દળના સંયોજક તરીકે મોરબીના કમલભાઈ દવેની વરણી
SHARE
સુરેન્દ્રનગર વિભાગના બજરંગ દળના સંયોજક તરીકે મોરબીના કમલભાઈ દવેની વરણી
કચ્છના વાંઢાય શ્રી ઉમિયા માતાજી મંદિર ખાતે સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક મળેલ હતી જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા મોરબી વિશ્વ હિંદુ પરિષદના મહામંત્રી કમલભાઈ દવેની સુરેન્દ્રનગર વિભાગના બજરંગ દળના સંયોજક તરીકે વરણી કરવામાં આવી છે અને રજનીભાઈ પટેલની સહસયોજક તરીકે વરણી કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, ભારતીય સંસ્કૃતિની અસ્મિતાને જાળવવા અને સંસ્કૃતિના સંવર્ધન માટે ગુજરાતમાં બજરંગ દળ કાર્યરત છે જેમાં મોરબીના બે આગેવાનોની સંયોજક અને સહસંયોજક તરીકે વરણી કરવામાં આવી છે જેથી કરીને સ્થાનિક આગવેનો, હોદેદારો અને કાર્યકર્તા તરફથી તેને અભિનંદન આપવામાં આવી રહ્યા છે