ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિદ્યાલય શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરાઇ


SHARE













મોરબીની ભારતી વિદ્યાલય શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરાઇ

 મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલી શ્રેષ્ઠ પરિણામ આપતી ભારતી વિદ્યાલય શાળામાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જ્યંતી નિમિતે શિક્ષકદિનની ઉજવણી કરાવામાં આવી હતી અને આ ઉજવણીમાં શાળાના ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ એક દિવસિય શિક્ષક, આચાર્ય, ક્લાર્ક, સુપર વાઇઝર તેમજ મદદનિશ શિક્ષકની ભૂમિકા ભજવેલ હતી અને વર્ગખંડમાં વિદ્યાર્થીઓનેઅધ્યયન કાર્ય કરાવામાં આવેલ હતું ત્યારે શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતાએ જણાવ્યુ હતું કે, આવા દિવસોની ઉજવણીથી વ્યક્તિનો સહ અભ્યાસિક પ્રવૃતિમાં રસ જાગે છે તેમજ તેમના રહેલો આત્મવિશ્વાસ પણ વધે છે સાથે તેઓના કહ્યા પ્રમાણે આ ઉજવણીમાં શાળાના આશરે ૬૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધેલ હતો અને ઉજવણીના અંતમાં શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતાએ તમામને અભિનંદન પાઠવેલ હતા






Latest News