મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના આંબેડકરનગરમાં ડો.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સીવણ કેન્દ્રનો પ્રારંભ


SHARE











મોરબીના આંબેડકરનગરમાં ડો.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સીવણ કેન્દ્રનો પ્રારંભ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો.હેડગેવાર સ્મારક સમિતિ મોરબી જિલ્લા દ્વારા ગઇકાલે આંબેડકર કોલોની શેરી નંબર-૫, રેલ્વે સ્ટેશન પાછળ મોરબી ખાતે બહેનોને સ્વરોજગારી મળે, આત્મનિર્ભર બને તેવા શુભ આશયથી સંતોના આશિર્વાદ સાથે સિવણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે આ તકે બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગતે સમરસ સમાજ બને, હિન્દૂ એક બને તે અંગે પ્રવચન આપ્યું હતું. સંત કરસનદાસ બાપુએ આશીર્વચન આપેલ હતા મોરબી જિલ્લાના કાર્યવાહ મહેશભાઈ બોપલીયાએ બહેનોને આ શિવણ કેન્દ્રનો વધુ માં વધુ લાભ લેવા આહવાન કર્યું હતું અને જિલ્લા સેવા પ્રમુખ રણછોડભાઈ કુંડારીયા તથા આંબેડકરનગરના કાર્યકત્તાઓ તથા બહેનો આ તકે ઉપસ્થિત રહેલ હતા અને આરતીબેન શુક્લ કે જેઓ ૨૦ વર્ષનો શિવણનો અનુભવ ધરાવે છે તેઓ અહી બહેનોને સીવણ શીખવશે






Latest News