મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના આંબેડકરનગરમાં ડો.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સીવણ કેન્દ્રનો પ્રારંભ


SHARE









મોરબીના આંબેડકરનગરમાં ડો.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સીવણ કેન્દ્રનો પ્રારંભ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો.હેડગેવાર સ્મારક સમિતિ મોરબી જિલ્લા દ્વારા ગઇકાલે આંબેડકર કોલોની શેરી નંબર-૫, રેલ્વે સ્ટેશન પાછળ મોરબી ખાતે બહેનોને સ્વરોજગારી મળે, આત્મનિર્ભર બને તેવા શુભ આશયથી સંતોના આશિર્વાદ સાથે સિવણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે આ તકે બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગતે સમરસ સમાજ બને, હિન્દૂ એક બને તે અંગે પ્રવચન આપ્યું હતું. સંત કરસનદાસ બાપુએ આશીર્વચન આપેલ હતા મોરબી જિલ્લાના કાર્યવાહ મહેશભાઈ બોપલીયાએ બહેનોને આ શિવણ કેન્દ્રનો વધુ માં વધુ લાભ લેવા આહવાન કર્યું હતું અને જિલ્લા સેવા પ્રમુખ રણછોડભાઈ કુંડારીયા તથા આંબેડકરનગરના કાર્યકત્તાઓ તથા બહેનો આ તકે ઉપસ્થિત રહેલ હતા અને આરતીબેન શુક્લ કે જેઓ ૨૦ વર્ષનો શિવણનો અનુભવ ધરાવે છે તેઓ અહી બહેનોને સીવણ શીખવશે






Latest News