મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મેલડી માતાજીના અખ્યાનનો પ્રોગ્રામ યોજાશે


SHARE













મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મેલડી માતાજીના અખ્યાનનો પ્રોગ્રામ યોજાશે

મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગણપતિ મહોત્સવમાં “માં મેલડી” માતાજીના અખ્યાનનો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં “સિધ્ધિ વિનાયક કા રાજા” ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે વીસીપરા મેલડી મંડળ દ્વારા કાલે તા ૧૪ ના રોજ રાતે ૯ કલાકે મેલડી માતાજીના અખ્યાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં “માં મેલડી” નો ટુકો ઈતિહાસ અખ્યાન યુવકો દ્વારા રજુ કરવામાં આવશે આ અખ્યાનના પ્રોગ્રામનો જાહેર જનતાને લાભ લેવા આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News