મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

મોરબીની આર્યતેજ હોસ્પિટલમાં સોમવારે ફ્રી નિદાન કેમ્પ યોજાશે 


SHARE













મોરબીની આર્યતેજ હોસ્પિટલમાં સોમવારે ફ્રી નિદાન કેમ્પ યોજાશે 

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ આર્યતેજ જનરલ હોસ્પિટલમાં આગામી તા. ૧૦ ના રોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કેમ્પ સોમવારે સવારે ૯ થી ૧ દરમિયાન યોજાશે જેમાં દર્દીઓને રાહત ભાવે દવાઓ આપવામાં આવશે તેમજ લોહી અને પેશાબની તપાસ પણ કરી આપવામાં આવશે.

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્યતેજ જનરલ હોસ્પિટલ ખાતે આગામી સોમવારે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્ત્રી રોગો નિષ્ણાંત, જનરલ ફિઝિશિયન, બાળરોગના નિષ્ણાંત, જનરલ સર્જન, હોમિયોપેથીકના નિષ્ણાત, ફિઝીયોથેરાપીસ્ટ, કાન, નાક, ગળાના નિષ્ણાત, ચામડીના રોગોના નિષ્ણાંત, આંખના નિષ્ણાત, દાંતના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓના દર્દનું નિદાન કરવામાં આવશે તેમજ આયુર્વેદિક સારવારના નિષ્ણાંત દ્વારા હરસ, મસા, ભગંદરના વિગેરેના દર્દીઓના દર્દનું નિદાન કરશે આ કેમ્પની વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૫૧૨૪ ૧૦૦૬૩ તેમજ ૯૪૨૮૩ ૪૭૮૦૦ ઉપર સંપર્ક કરવા આયોજકોએ જણાવ્યુ છે






Latest News