મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીની આર્યતેજ હોસ્પિટલમાં સોમવારે ફ્રી નિદાન કેમ્પ યોજાશે 


SHARE















મોરબીની આર્યતેજ હોસ્પિટલમાં સોમવારે ફ્રી નિદાન કેમ્પ યોજાશે 

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ આર્યતેજ જનરલ હોસ્પિટલમાં આગામી તા. ૧૦ ના રોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કેમ્પ સોમવારે સવારે ૯ થી ૧ દરમિયાન યોજાશે જેમાં દર્દીઓને રાહત ભાવે દવાઓ આપવામાં આવશે તેમજ લોહી અને પેશાબની તપાસ પણ કરી આપવામાં આવશે.

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્યતેજ જનરલ હોસ્પિટલ ખાતે આગામી સોમવારે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્ત્રી રોગો નિષ્ણાંત, જનરલ ફિઝિશિયન, બાળરોગના નિષ્ણાંત, જનરલ સર્જન, હોમિયોપેથીકના નિષ્ણાત, ફિઝીયોથેરાપીસ્ટ, કાન, નાક, ગળાના નિષ્ણાત, ચામડીના રોગોના નિષ્ણાંત, આંખના નિષ્ણાત, દાંતના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓના દર્દનું નિદાન કરવામાં આવશે તેમજ આયુર્વેદિક સારવારના નિષ્ણાંત દ્વારા હરસ, મસા, ભગંદરના વિગેરેના દર્દીઓના દર્દનું નિદાન કરશે આ કેમ્પની વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૫૧૨૪ ૧૦૦૬૩ તેમજ ૯૪૨૮૩ ૪૭૮૦૦ ઉપર સંપર્ક કરવા આયોજકોએ જણાવ્યુ છે






Latest News