મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઉર્જા બચત રેલીમાં રજૂઆત કરીને તંત્રનો કાન આમળતા જાગૃતિ નાગરિક


SHARE







મોરબીમાં ઉર્જા બચત રેલીમાં રજૂઆત કરીને તંત્રનો કાન આમળતા જાગૃતિ નાગરિક

મોરબીમાં આજે પીજીવીસીએલ દ્વારા આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા અને તે સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પીજીવીસીએલના અધિકારીઓએ અને કર્મચારીઓ રેલી સાથે મોરબી શહેરના નહેરુ ગેયત ચોકમાં ઉર્જા બચત અંગેના બેનર સાથે પહોચાયા હતા અને પેમ્ફલેટનું વિતરણ કરી રહ્યા હતા તારે જાગૃતિ નાગરિક પ્રહલાદસિંહ ઝાલા દ્વારા રેલીમાં પીજીવીસીએલના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને શહેરના જુદાજુદા વિસ્તારમાં પાલિકા દ્વારા ફિટ કરવામાં આવેલ સ્ટ્રીટ લાઇટો ૨૪ કલાક ચાલુ રહેતી હોય છે જેથી કરીને પવારનો બગાડ થાય છે જેથી ઉર્જા બચતની જાગૃતિ કેળવવા માટે માત્ર રેલી કઢાવના બદલે પીજીવીસીએલના અધિકારી અને કર્મચારીઓ દ્વારા પવારનો શહેરમાં જે બગાડ થાય છે તેને પણ રોકવામાં આવે તેવી માંગ કરીને તંત્રનો કાન આમળવામાં આવ્યો છે  






Latest News