મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો
Breaking news
Morbi Today

કમોસમી વરસાદની અસર: મોરબી માર્કેટિંગ યાર્ડ ત્રીજી તારીખ સુધી બંધ


SHARE







કમોસમી વરસાદની અસર: મોરબી માર્કેટિંગ યાર્ડ ત્રીજી તારીખ સુધી બંધ

મોરબી જીલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે કમોસમી વરસાદને ધ્યાને રાખીને મોરબી માર્કેટિંગ યાર્ડમાં આગામી તા. ૩ સુધી તમામ જણસની આવક બંધ રહેશે. જેથી મોરબી યાર્ડમાં ખેડૂતોએ માલ ન લઈને આવવા માર્કેટિંગ યાર્ડ દ્વારા જાણ કરવામાં આવી છે

શુક્રવારે અને શનિવારે હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં ખેડૂતોના પાકને ઓછામાં ઓછું નુકશાન થાય તેના માટેની તકેદારી રાખવામા આવી રહી છે જેના ભાગરૂપે મોરબી યાર્ડમાં ખેડૂતો જણસી લઈને આવે અને તે પલળી ન જાય તે માટે વરસાદની હજુ પણ આગાહી છે તેથી મોરબી માર્કેટિંગ યાર્ડમાં આગામી તા.૩ સુધી ખેડૂતોને જણસી લઈને ન આવવા તાકીદ કરાઇ છે અને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોએ માલ લઈને ન આવવો તેવું માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી કાંતિભાઈ વૈષ્નાણીએ કહ્યું છે






Latest News