મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં ખોટા કોન્ટ્રાકટર, ખોટા કામ ચાલુ રાખીશું તો પાલિકા દેણામાં આવી જશે: કાંતિભાઈ અમૃતિયા


SHARE













મોરબીમાં ખોટા કોન્ટ્રાકટર, ખોટા કામ ચાલુ રાખીશું તો પાલિકા દેણામાં આવી જશે: કાંતિભાઈ અમૃતિયા

મોરબી નગર પાલિકા કચેરી ખાતે કાંતિભાઈ  અમૃતિયા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેના તેને જણાવ્યુ હતું કે, ખોટા કોન્ટ્રાકટર, ખોટા કામ વિગેરે ચાલુ જ રાખીશું તો પાલિકા દેણામાં આવી જશે જેથી કરીને કોન્ટ્રાકટરને કામ આપવાના બદલે હાલમાં પાલિકાએ પોતાની જાતે જ  સુવિધા આપવાનું શરૂ કર્યું છે જો કે, છેલ્લા ઘણા વર્ષોથી પાલિકામાં જે ચાલતું હતું તેને સમુનમુ લરતા થોડા સમય લાગશે અને ત્યાં સુધી લોકો તકલીફ પણ પડશે તેનો તેમણે સ્વીકાર કર્યો હતો અને જેમને પાલિકામાં ખોટું કર્યું છે તેને ઉપરવારો અને અમે બંનેમાંથી કોઈ મૂકશે નહીં

મોરબી નગરપાલિકામાં ભાજપની બોડીને સુપરસીડ કરવામાં આવી ત્યાં પછી સીટી બસમ કચરા કલેકશન સહિતની સેવા કોન્ટ્રાકટરને બિલ ન આપવાના લીધે બંધ થઈ ગયેલ છે ત્યારે આ મુદે મોરબી પાલિકામાં ધારાસભ્ય કાંતિલાલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને ત્યારે કાંતિભાઈએ કહ્યું હતું કે, અગાઉની જેમ ખોટા કોન્ટ્રાકટર, ખોટા કામ વિગેરે ચાલુ જ રાખીશું તો પાલિકા દેણામાં આવી જશે જેથી કરીને તમામ કામગીરી કોન્ટ્રાક્ટરને બદલે પાલિકા હસ્તક લેવામાં આવી રહી છે અને જેના બિલ બાકી છે તેને પણ ત્રણ માહિનામાં પાલિકાને જે કેએચઆરસીએચ લાગશે તેને ધ્યાનમાં રાખીને તેના બિલની રકમ ચૂકવવામાં આવશે બાકી ખોટા બિલ કોઈને આપવામાં આવશે નહીં વધુમાં તેમણે કહ્યું હતું કે, કોન્ટ્રાકટરની સીટી બસ અને કછર ઉપડવાની કામગીરી બંધ કરવામાં આવી છે જેથી કરીને પાલિકા હાલમાં ફાયદામાં છે અગાઉ જે કામ ૪૦ થી ૪૫ લાખમાં થતું હતું તે હાલમાં માત્ર ૧૧ લાખમાં થાય છે અને પાલિકાના કર્મચારી નવરા બેસતા હતા તેને બદલે તે હાલમાં કામ કરી રહ્યા છે અને પાલિકામાં કરોડો રુપિયાનું સ્વ ભંડોળ હતું જો કે, તે પૂરું કરી નાખ્યું છે જેથી લોકો તેના વેરા ભારે તેના માટે અપીલ કરી હતી અને લોકો પાલિકામાં એક રૂપિયો જમા કરાવશે તો સામે પાલિકા સવા રૂપિયાનું કામ આપશે તેવી ખાતરી આપી હતી હાલમાં લોકોને થોડી તકલીફ પડતી હશે જો કે, આગામી દિવસો પાલિકાનો વહીવટ ચોખ્ખો થઈ જશે તે નિશ્ચિત છે 






Latest News