મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર દ્વારા શ્રીમદ્દ ભાગવત કથાના આયોજન પૂર્વે બાઇક રેલીનું આયોજન


SHARE













મોરબીમાં શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર દ્વારા શ્રીમદ્દ ભાગવત કથાના આયોજન પૂર્વે બાઇક રેલીનું આયોજન

મોરબીના શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર આયોજીત શ્રી હરી યુવા જ્યોત, શ્રી સંસ્કારધામ દ્વારા ગુરૂઋણ મુક્તિ મહોત્સવ અંતર્ગત શ્રીમદ્દ ભાગવત કથાનું ભવ્ય આયોજન તા.૧-૬ થી તા.૭-૬ રાત્રે ૯ થી ૧૧:૩૦ સનસીટી ગ્રાઉન્ડ રવાપર ઘુનડા રોડ પર કરવામાં આવ્યું છે.કથાના વક્તા પ.પૂ. શાસ્ત્રી જગતપ્રકાશદાસજી સ્વામી કથાનું રસપાન કરાવશે.કથામાં મંદિરના મહંત પૂ.પ્રેમપ્રકાશદાસજીના આશીર્વચનથી તા ૧-૬ ને ગુરૂવારે બપોરે ૩ વાગ્યે કથાની ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં સંતો મહંતો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે કથાના વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાશે આ કથામાં સંતો, મહંતો, રાજકીય-સામાજીક આગેવાનો ઉપસ્થિત રહેશે.કથા પૂર્વે યુવાનો દ્વારા સંસ્કારધામ મંદીરથી ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં હરિભક્તો અને યુવાનો જોડાયા હતા






Latest News