મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

લાયન્સ ક્લબ ઓફ મોરબી  સિટી દ્વારા મોદીના ૭૧ માં જન્મદિને વૃક્ષરોપણ કરાયુ


SHARE







લાયન્સ ક્લબ ઓફ મોરબી  સિટી દ્વારા મોદીના ૭૧ માં જન્મદિને વૃક્ષરોપણ કરાયુ

સેવા અને સમર્પણના પર્યાય બનેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને વધુ વૃક્ષો, વધુ વરસાદ અને  રાષ્ટ્રના પર્યાવરણના જતનની  ઉમદા ભાવના સાથે લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા રોજ ૪ ફૂટના વૃક્ષો પિંજરાથી રક્ષણ આપી અને સાર સંભાળ (ઉછેર) ની સંપૂર્ણ જવાબદારી સાથેનું ૧૦૦ જેટલાં વૃક્ષોનું વૃક્ષરોપણ કર્યું હતું ત્યારે લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખ ટી.સી. ફૂલતરીયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ટ્રેઝરર નાનજીભાઈ મોરડીયા, લાયન્સ ક્લબ સૌરાષ્ટ્રના રીજીયન ચેરમેન પી.એમ.જે.એફ. રમેશભાઈ રૂપાલા અને સિટી ક્લબની સમગ્ર ટીમ તેમજ ગામના સરપંચ, ગામની વૃક્ષ પ્રેમી સમિતિની હાજરીમા વૃક્ષરોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રોજેક્ટના ચેરમેન અસ્વીનભાઈ એલ. ઘોડાસરાએ વધુમાં જણાવેલ હતું કે આ વર્ષે લાયન્સ ક્લબ ઓફ મોરબી  સિટી દ્વારા ૩૦૦૦ વૃક્ષો વાવવાનો અને તેનું જતન કરવાનો સંકલ્પ લેવામાં આવેલ છે






Latest News